Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Thursday, November 14, 2019

॥જાહેર આમંત્રણ॥

●॥જાહેર આમંત્રણ॥

● અમદાવાદ નારોલ ગામે રાજ રાજેશ્વરી આઈ શ્રી ખોડીયાર માતાજી નો ૫૧ કુંડી મહાયજ્ઞ મહોત્સવ સંવત  ૨૦૭૬ કારતક વદ-૫ ને રવિવાર તા.૧૭-૧૧-૨૦૧૯ ના રોજ  નિમંત્રક સમસ્ત મેવાડા ભરવાડ પરિવાર ગુજરાત તથા નારોલધામ કમિટી તરફથી આપ સૌને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે.

                 ●॥નિમંત્રક॥
- સમસ્ત મેવાડા (ભરવાડ)પરિવાર (ગુજરાત)તથા સમસ્ત નારોલ ગ્રામજનો

                 ●॥શુભ સ્થળ॥
- આઈ શ્રી ખોડિયાર માતાજી ની વાવ, નેશનલ હાઈવે નંબર-૮, ગામ નારોલ, જી.અમદાવાદ


Thursday, December 6, 2018

શૈક્ષણિક મનોવિજ્ઞાન / જનરલ નોલેજ ક્વિઝ કોર્ન